Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મોવીયા સંતોષી માતાજી મંદિરના મહંત પૂ.ચંદ્રેશબાપુનો જન્મ દિવસ

ભાવનગર : ગોંડલ નજીક મોવીયા ગામે આવેલ જગ મશહુર તીર્યાટન સંતોષી માતાજી પીઠના ઓજસ્વી-તેજસ્વી મહંત પ.પૂ. શ્રી ચંદ્રેશબાપુનો આવતીકાલે રવિવાર તા. ર૭ ના જન્મ દિવસ છે.

લોકડાઉનના સમયથી આજ પર્યત તેમની વિશેષ સેવાયજ્ઞો ધમધમે છે. દેશ-પરદેશ વસતા શીષ્ય સમુદાયને પણ જરૂરીયાત મંદોની સેવા કરવાની પ્રેરણા આપેલ છે.

(11:18 am IST)