Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મહેશુલ વિભાગના નાયબ સચિવ એ.એચ.મનસુરીનો વન પ્રવેશ

રાજકોટ, તા.૨૫: ગુજરાતના મહેસુલ  વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એ.એચ. મનસુરીનો જન્મ તા.૨૫ સપ્ટેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનનો વન પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્નાતકની પદવી ધરાવે છે. ફોન નં.૦૭૯ ૨૩૨૫૭૬૧૯ મો. ૯૯૭૮૪ ૦૫૧૩૨ ગાંધીનગર.

(2:38 pm IST)