Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ક્ષત્રિય અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટ,તા.૨૨: ક્ષત્રિય અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજાનો ૪૯મો જન્મદિવસ આજે છે.

ક્ષત્રિય સમાજનાં અને રાજકોટના   અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહ કે. જાડેજાનો જન્મ ૨૨ સપ્ટેમ્બર ૧૯૭૨ના રોજ વાંકાનેર મુકામે થયો હતો, રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવીને સને-૧૯૯૭ વકીલાત શરૂઆત કરીને રાજકોટનાં વિવિધ વકીલ મંડળમાં હોદેદારો તરીકે ચુંટાઇ આવેલ તથા લબ્ધ પ્રતિષ્ઠિત રાજકોટ બાર એસોશીએશનમાં વિવિધ હોદાઓ ઉપર ચુંટાઇ આવી વકીલો માટે પ્રસંશનીય કામગીરી કરેલ છે.

એડવોકેટ સિધ્ધરાજસિંહ કે. જાડેજા નામી-અનામી સંસ્થાઓ સાથે જોડાઇને સેવાકીય પ્રવૃતિ કરે છે તથા વિવિધ બેન્કોના લીગલ એડવાઇઝર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવે છે. ''બાપુ''નાં હુલામણા નામે થી ઓળખાતા સિધ્ધરાજસિંહ કે. જાડેજાને મિત્રવર્તુળ, શુભેચ્છકો અને ધારાશાસ્ત્રીઓ તરફથી તેમના મોબાઇલ નં. ૯૮૨૪૦ ૯૪૨૧૯ ઉપર શુભેચ્છાઓ વરસાવી રહેલ છે.

(11:52 am IST)