વિવિધ વિભાગ
News of Saturday, 7th November 2020

આજના શુભ દિવસે - 732

અહંકારને કારણે માનવીના ચિત્તમાં વૃત્તિઓનો દાવાનળ સતત સળગતો રહે છે અને તેને પરિણામે માનવી જીવનની શાંતિ, સંવાદ અને સરળતા ગુમાવી બેસે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:34 am IST)