News of Wednesday, 14th October 2020
આજના શુભ દિવસે - 713
બિનજરૂરી પ્રશ્નનું જીવનમાં કોઇ મૂલ્ય નથી. આવા વ્યર્થ અને બિનજરૂરી પ્રશ્નમાં માણસની શકિત વેડફાતી હોય છે આથી એવા પ્રશ્નો પૂછવા કે જેનાથી જીવનમાં શાંતિ આવતી હોય, માર્ગદર્શન મળતું હોય કે પરિવર્તન સધાતું હોય.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:59 am IST)