News of Tuesday, 8th September 2020
આજના શુભ દિવસે - 685
અવ્યવસ્થિત દિનચર્યા ધરાવનાર સદાય અકળાયેલો
રહે છે. એની અવ્યવસ્થા જ એને આંધળી દોડધામ
કરાવે છે. એ જરૂરી બાબત ભૂલી જાય છે અને એમાંથી
એનો સ્વભાવ ભુલકણો થવા લાગે છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:02 am IST)