News of Thursday, 11th January 2018
આજના શુભ દિવસે - 1369
પ્રસન્નતા બાહય પદાર્થોમાં નથી, એ તો
અંદરની વસ્તુ છે. જે વ્યકિત બાહય
આડંબરોથી પ્રભાવિત નથી તે હંમેશા
પ્રસન્ન રહે છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:38 am IST)