News of Tuesday, 30th May 2023
આજના શુભ દિવસે - 1481
સંશોધન અને અધ્યાત્મ બંને કલ્યાણના લગભગ એક સરખા માર્ગો છે બંનેમાં પુણ્યનો જ ઓટલો અને પુણ્યને જ રોટલો છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:46 am IST)