Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

આજના શુભ દિવસે - 722

પરમાત્મા સાથે અનુસંધાન સાધીને ભકત વર્તમાનમાં

જીવતો હોય છે. એને શિરે ભૂતકાળની નિરાશાજનક ઘટનાઓનો કોઇ બોજ હોતો નથી, અથવા તો

ભવિષ્યની કોઇ ફિકર કે ભીતિ હોતી નથી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:36 am IST)